પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

  મોદીનો બીજો ફટકો આવી રહ્યો છે. એક્ટ 30-A રદ થઈ શકે છે-. રાજનીતિ: નેહરુના હિંદુઓ સાથેના વિશ્વાસઘાતનો બદલો લેવા મોદીજી સંપૂર્ણ રીતે તૈયાર હતા. શું તમે "કાયદો 30" અને કાયદો "30A" વિશે સાંભળ્યું છે? શું તમે જાણો છો કે હિન્દીમાં "30A" નો અર્થ શું થાય છે? વધુ જાણવા માટે વિલંબ કરશો નહીં ⬇ 30-A એ બંધારણમાં સમાવિષ્ટ કાયદો છે. સરદાર વલ્લભભાઈ પટેલે આ કાયદાને બંધારણમાં સામેલ કરવાના નેહરુના પ્રયાસનો સખત વિરોધ કર્યો હતો. સરદાર પટેલે કહ્યું હતું કે, આ કાયદો હિંદુઓ સાથે વિશ્વાસઘાત છે, તેથી જો આ કાયદો બંધારણમાં લાવવામાં આવશે તો તેની સામે હું કેબિનેટ અને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીશ. આખરે નહેરુને સરદાર પટેલની ઈચ્છા સામે ઝુકવું પડ્યું. પરંતુ કમનસીબે તે જાણી શકાયું નથી.. શું આ ઘટનાના થોડા મહિના પછી સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું હતું..? સરદાર પટેલના મૃત્યુ પછી નેહરુએ તરત જ આ કાયદાનો બંધારણમાં સમાવેશ કર્યો. 30-A શું છે, ચાલો હું તમને તેના લક્ષણો જણાવું! આ કાયદા અનુસાર - હિન્દુઓને તેમના "હિંદુ ધર્મ" શીખવવા/પ્રચાર કરવાની મંજૂરી નથી. "અધિનિયમ 30-A...

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?

હવામાન આગાહી:  Tharad weather: ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારો અને વાવ અને થરાદ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા જોવા મળે તેવી સંભાવના છે. વાવ થરાદ: ગુજરાતમાં આગામી 8 દીવસમાં કડકડતી ઠંડી સાથે માવઠાની અસર જોવા મળે તેવી હવામાન વિભાગની આંઠ દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન રડાર પર જોવા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના બનાસકાંઠા થરાદ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 8 દિવસોમાં મોસમ વાદળ છાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા: ગુજરાતમાં રાજ્યમાં હાલ સવારથી સાંજ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આગામી સાત થી આઠ દિવસ સુધી બપોરે નોર્મલ તાપમાન નોંધાય તેવી સંભાવના છે. હવામાનની જાણકારી રાખનાર નિણાર્યક તો મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ક મોસમી માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત અપડેટ્સ: રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં સાતથી આઠ દિવસ દરમિયાન હવામાન શુશ્ત રહેવાની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી માટે જુઓ આગળ, ગુજરાત રાજ્યમાં હાલ પવનોની દિશાઓ ઉત્તર તરફની...

વાવ થરાદ અપડેટ: થરાદ ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા અપીલ કરવામાં આવી

છબી
થરાદ અપડેટ  વાવ થરાદ અપડેટ:  ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા અપીલ કરવામાં આવી નર્મદા કેનાલનું પાણી ઉનાળું પાકનું વાવેતર ન કરવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદમાં ચાલતી નર્મદા કેનાલનું પાણી ખેતી માટે ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે ટીવી9 ગુજરાત મુજબ  વાવ થરાદ ને જીલ્લો જાહેર કરતા કાંકરેજ તાલુકાના લોકોનો વિરોધ હજુ ઠંડો પડી રહ્યો નથી તેમો ગણા લોકો જોડાયા છે જેમો રાજનીતિ સાથે જોડાયેલા લોકો નો પણ સમાવેશ થાય છે  Tharad Important agricultural news થરાદ: ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા સૂચના આપવામાં આવી છે ટીવી9 ગુજરાત મુજબ બનાસકાંઠામાં થરાદ ભાભર અને કાંકરેજ તાલુકામાં ચાલતી નર્મદા કેનાલનું પાણી ખેતી માટે આપવામાં કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. તેથી તમામ ખેડૂતોને માહિતી આપવામાં આવી છે કે જો પાણી વગર ઉભેલા પાકને કોઈ પણ નુકસાન થાય છે તો તેની જવાબદારી ખેડૂતો ની રહશે.  ઉનાળામાં કાળઝાળ ગરમીના દિવસોમાં પીવાના પાણીની જરૂરિયાત વધી જાય છે, અને તેને જોતાં નર્મદા નિગમ દ્વારા ...

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

છબી
થરાદ માર્કેટ યાર્ડ ભાવ  થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ : બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદમાં જીરું ખેડૂતોને ખુસ કરી રહ્યું છે તો ક્યાંક નિરાશ કરી રહ્યું છે જાણો થરાદ માર્કેટ યાર્ડ ના તાજા ભાવ. શિયાળું પાક જીરાની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં, જીરું, એરંડા, રાયડો, સરસવ, જોવા પાકની આવક જોવા મળી રહી છે. પરંતુ અત્યારે બધાં ધાનને એક બાજુ મૂકીને ચારોં તરફ જીરાની વાતો ચાલી રહી છે. તેનું કારણ એ છે કે ગયા વર્ષે જીરાના ભાવ આસમાને પહોંચી ગયા હતા અને આ વર્ષે જીરું ગયા વર્ષે કરતાં નીચા ભાવે વેચાઇ રહ્યું છે. તેમો ઘણા ખેડૂતો આ ભાવે જીરું વાંચીને ખુસ છે તો બીજી તરફ ગયા વર્ષે ઉંચા ભાવે ખરીદવામાં આવેલા જીરા નો સંગ્રહ કરીને ઉંચા બાવની રાહ જોઈ રહ્યા છે. માર્કેટ યાર્ડ : ઉત્તર ગુજરાતમાં આવેલ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું ના ભાવ માં આજે થોડો સુધારો જોવા મળ્યો છે ગયા વર્ષે દરમિયાન જીરું છૂટક બજારમાં 500 રૂપિયાથી લઈને 390 રૂપીયા મોં પ્રતી કિલોના ભાવે વેચાઇ રહ્યું હતું. આ ચાલુ વર્ષે દરમિયાન જીરું છુટક બજારમાં 190 રૂપિયાથી લઈને 350 સુધી વેચાણ થંઈ રહ્યું છે. ઊંઝા માર્કેટ મોં જીરું અત્યારે રુ 3500 રૂપિયાથી લઈને 6060...

સંગ્રહ ટિપ્સ: અનાજમાં જીવાત પડવાનો ડર છે? દેશી ઉપાય બોરી મોં ભરેલ ધાન નહીં પડે ધનેડા

છબી
Grain storage tips અનાજ સંગ્રહ ટિપ્સ : અનાજમાં જીવાત પડવાનો ડર છે? અજમાવી જુઓ આ દેશી ઉપાય બોરી મોં ભરેલ ધાન મોં ક્યારેય નહીં પડે ધનેડા, આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે કે સ્ટોક કરેલા અનાજમાં જીવાત ન પડે પરંતુ વારંવાર તડકામાં સૂકવ્યા છતાં પણ થોડા સમય પછી સંગ્રહ કરેલ કઠોળ જેવા અનાજમાં જીવાત પડી જાય છે અને તેનાથી બધું ધાન ખરાબ થઈ જાય છે. તો આજે આપણે ધાનને લોબા સમય અવધિ સુધી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે, એ પણ કુદરતી રીતે તેના વિશે ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે અનાજને સડવાથી કેવી રીતે બનાવશો તો આવો જાણીએ. ધાન સંગ્રહ ટિપ્સ: શું તમે પણ સ્ટોક કરેલા અનાજમાં જીવાત પડવાથી પરીશાન છો? તો અપનાવો આ દેશી ઉપાય ક્યારેય નહીં પડે સંગ્રહ કરેલ ધાન મોં ધનેડા, આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં ઉપયોગ કરવામાં આવતાં વિવિધ પ્રકારના અનાજમાં થોડા સમય પછી સંગ્રહ કરેલ અનાજમાં જીવાત પડવાથી તે અનાજ આખું ખરાબ થઈ જાય છે. જો તમે પણ, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, કઠોળ જેવા અનાજમાં ધનીડા નામની જીવાતથી પરીશાન છો તો આવો જાણીએ તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે. આ દેશી ઉપાય કરીને તમારા ઘરમાં સ્ટોક કરેલા અનાજમાં જીવાત પડવાથી ...

થરાદ માર્કેટ યાર્ડ: જીરું લઈને આવેલા ખેડૂતોને મણના આટલા મળ્યા ભાવ, કૃષિ જીવન

છબી
માર્કેટ યાર્ડ ભાવ થરાદ અપડેટ  થરાદ માર્કેટ યાર્ડ: અને આજુબાજુના બનાસકાંઠા યાર્ડમાં ખેડૂતો મોટા પ્રમાણમાં જીરું લઈને વેચવા માટે આવી રહ્યા છે. આજે અને ગંઈ કાલે માર્કેટ યાર્ડમાં રાયડુ, એરંડા અને જીરા સહિતના અન્ય મહત્વપૂર્ણ શિયાળું ધાન ગાડીમાં ભરી લઈને, થરાદ, વાવ, ઢીમા, માર્કેટ યાર્ડમાં વેચાણ માટે મુકવામાં આવી રહ્યા છે.  કૃષિ જીવન : મોટા ભાગના બનાસકાંઠાના જિલ્લાઓમાં લોકો કૃષિ વ્યવસાયમાં જોડાયેલા હોવાથી આ સરહદી જિલ્લામાં ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જેમાં, જીરું, વરીયાળી, રાયડુ, એરંડા, બાજારો અને થોડા પ્રમાણમાં આ વિસ્તારમાં ઘઉંનું પણ ઉત્પાદન થાય છે. આટલું જ નહીં આ જીલ્લામાં ખેતીની સાથોસાથ પશુપાલન વ્યવસાય પણ ખેડૂતોનો મનપસંદ કાવ્યો માનવામાં આવે છે. જો તમે આ વિસ્તારમાં આવેલા ખેતરમાં જશો તો દરેક ખેડૂતનાં ઘરે તમને એક બે પશું અવસ્ય જોવા મળી રહેશે કારણ કે બનાસકાંઠાના ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સાથે જો પશુપાલન કરવામાં આવે તો નાના મોટા ખર્ચ માટે રૂપિયાની ખેચા તાણ દૂર રહે છે, અને ઘર ખર્ચ માટે દર પંદર દિવસે દુધ ઉત્પાદન વેચાણથી પગાર ધોરણ ચાલુ રહે છે.   બનાસકાંઠા...

માર્કેટ અપડેટ્સ: બનાસકાંઠામાં જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો

છબી
માર્કેટ અપડેટ્સ થરાદ અપડેટ  માર્કેટ અપડેટ્સ: માત્ર બે મહિના આસપાસના સમય દરમિયાન જીરાના ભાવમાં 6 હજાર રૂપિયાના મૂલ્યનું જીરું આજે થરાદ માર્કેટ યાર્ડમાં એક મણ જીરાના રુ 4500 રૂપિયાથી લઈને 5200 રૂપિયા શુધીના ભાવ નોંધાયા છે. ત્યાર ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોના જેવું ગણાતું જીરું આજે ખેડૂતોને રડાવી રહ્યું છે. એક બાજુ વાતાવરણની માર અને બીજી બાજુ જીરાના ઘટતાં ભાવના કારણે ખેડૂતો માટે ચિંતા કર્યા વગર કોઈ રસ્તો નથી દેખાતો. આવો જાણીએ માર્કેટ યાર્ડ ની વિગતવાર માહિતી.  બિયારણ: આજથી ત્રણેક મહિના આસપાસ જ્યારે જીરાનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે ખેડુતોએ રુ 18000 હજારનાં ભાવે જીરાનું બિયારણ બજારમાંથી ખરીદી તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે આ વર્ષના જીરું ના ભાવ સારો એવો મળી શકે છે. તેને જોતા બનાસકાંઠામાં જીરાનું વાવેતર બહુંજ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે જીરું પાકવાની શરૂઆત કઇ ત્યારે જીરાના ભાવ ઘટતાં ઘટતાં છેક પાંચ હજારથી પણ નીચી સપાટીએ પહોંચી ગયા છે અને ખેડૂતો માટે આ એક ચિંતા વધારી રહ્યું છે. થરાદ: અને આજુબાજુના વિસ્તારમાં...

Banaskantha Weather: ગુજરાત ઉપર એકસાથે 3 આફત ખેડૂતો ચિંતિત

છબી
Banaskantha Weather Banaskantha Weather : ગુજરાત વાતાવરણ માં પલટો ગરમીની તૈયારીઓ વચ્ચે વરસાદી માહોલ બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં મોડી રાત્રે ભારે તુફાની પવન ફૂંકાવા લાગ્યો, મૌસમની જાણકારી આપનાર અંબાલાલ પટેલે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે (હવામાન આગાહી) આગાહી કરવામાં આવી છે. હવામાન ઓનલાઇન રડાર મુજબ ગુજરાતીમાં મોટા ભાગના વિસ્તારોમાં થોડા જડપી પવન સાથે કમોસમી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત આજુબાજુના, દરિયા કિનારે, ભારે પવન, સાથે હળવા વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ : એવા હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા એમણે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા સહિત રાજ્યાના વાતાવરણ મોં પલટો આવતા ખેડૂતો માટે જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે અત્યારે, જીરું, રાયડો, અને વિવિધ પ્રકારના પાકોનું કપાઈ કામગીરી શરૂ થઈ ગઈ છે અને જો તેવાં સંજોગોમાં વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોને નુક્સાન થંઈ શકે છે. જો મૌસમી વરસાદ થાય છે તો આવાં સંજોગો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની બની શકે છે. આમાં તો કમોસ...

Organic farming: સરકાર શુંકામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ લાવા માંગે છે

Organic farming: જમીનમાં ખતરનાક રાસાયણિક ખાતરો અને ઝેરી પદાર્થો નો ઉપયોગ કરવાથી જમીનમાં મોજુદ અરબો ખરબો જીવજંતુઓ અને પશુ પક્ષીઓનો વિનાશ થંઈ ગયો અને માનવ જીવનમાં એવું તો ઝહેર ફેલાઇ ગયું તેનું પરિણામ એ આવ્યું કે, ખતરનાક સાબિત થાય તેવી બિમારીઓ એ જન્મ લેતી ગઈ અને લોકો રોગોથી બચવા માટે મોંઘી દાટ દવાઓનું સેવન કરવા લાગ્યા, હૃદયરોગ, કેન્સર, ડાયાબીટીસ, અટએક, જેવી બિમારીઓ એ માનવ જીવનમો પોતાનું ઘર બનાવી લીધું આજના યુગમાં ઓસતન એક વેક્તિ, 50 વર્ષ સુધી પોતાનું જીવન સુરક્ષિત માનવામાં આવે છે. પચાસ વર્ષ બાદ લોકો ભયાનક બિમારીઓનો શિકાર બની જાય છે. અથવા તો શરીર કામ કરતું બંધ થઈ જાય છે. આછે કૃષિમાં રાસાયણિક પદાર્થો અને ઝેરી દવાઓનો ઉપયોગ કરવાનું પણીમ તેને જોતા હવે દુનિયા ભરની સંસ્થાઓ અને સરકારો જાગૃત થઈ છે અને એક મુહિમ ચલાવીને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને લાવવા માટે કોશિશ કરી રહી છે. કૃષિ : સજીવ ખેતી જીવનશૈલી માં આપણા દેશના કિસાનો માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. તેની સાથે ભારતીય સરકાર ઈચ્છે છે કે દેશના કિસાનો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે અને દેશી પદ્ધતિથી પોતાની જમીન ઉપજાઉ બનાવે કા...

પશુપાલન માટે ફાયદાકારક માહિતી. આ ઘાસને જેટલું કાપો એનાથી ત્રણ ઘણું વધે છે. જંગલી ઘાસ

છબી
જંગલી ઘાસ પશુ આરોગ્ય ખેતી  પશુપાલન: જે ખેડૂતો અથવા માલધારી પશુ ઉછેર સાથે જોડાયેલા છે તેઓ જાણતા હશે કે ગાયો ભેંસો માટે કેટલો બધો ઘાંસ ચારાની જરૂર હોય છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકારનો ઘાંસ પાલન કરવું સંભવ નથી હોતો તથી ખેડૂતો અને માલધારી એક્જ પ્રકારના, રજકો, ચીકુડી, રજકા બાજરી જેવા ચારાનુ વાવેતર કરતા હોય છે પોતાના પશુઓ માટે પરંતુ આ પ્રકારના ચારોં એક થી બે સીઝન સુધી ચાલતો હોય છે. અને ત્યાર પછી ફરી વાવેતર કરવામાં આવે છે, આ દરમિયાન કોઈ પણ ઘાંસ ચારોં ઉડવાથી લઈને મોટો થતાં ઘણાં સમય લાગતો હોય છે. આ સમય દરમિયાન જો લીલો ચારો બંધ થાય ત્યારે પશુના દુધમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. તેથી હવે બજારમાં એક એવાં પ્રકારનું ઘાસ આવી ગયું છે કે તને એક વખત વાવેતર કર્યા બાદ 10 વર્ષ સુધી ચાલે છે અને જેટલું આ ઘાસને કાપસો તેનાથી ત્રણ ઘણું પાંગરે છે. તો આવો જાણીએ આ જંગલી ઘાસ વિશે માહિતી મેળવીએ. જંગલી ઘાસ: આ ઘાસને એક વખત વાવેતર કરીને ભૂલી જાઓ જેટલી કપાઈ કરસો એવી જ રીતે પાંગરે છે. આ જંગલી ઘાસને કેવલ એક વખત વાવેતર કરવામાં આવે છે અને દસ વર્ષ સુધી તમારા પશુઓનો ઘાંસ ચારોં પૂરો થવામા મદદગાર સાબિત થાય છે. ખેડૂતો અને પ...